તૃતીય :  રાજ્યકક્ષાની ત્રિસ્તરીય નિબંધલેખન સ્પર્ધા. વર્ષ : ૨૦૧૯-૨૦૨૦
રાજ્યકક્ષા નિબંધ સ્પર્ધાની તારીખ : ૦૬/૧૨/૨૦૧૯
નિબંધ સ્પર્ધાનું સ્થળ :  કન્વેશન બિલ્ડીંગ, સંસ્કૃત ભવનની બાજુમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ, રાજકોટ.
નિબંધ સ્પર્ધાનો સમય : ૧૦ : ૦૦ થી ૧૧: ૩૦
નિબંધની કક્ષા, વિષયો 
(૧) ઉચ્પ્રાથમિક :   ડૉ. આંબેડકરજીના જીવનનાં પ્રેરક પ્રસંગો.
(૨) માધ્યમિક-ઉચ્ચ.માધ્યમિક : શિક્ષણ થકી પરિવર્તન-ડૉ.આંબેડકર
(3) મહાશાળા : સામતામૂલક સમાજ સંરચનામાં ડૉ.આંબેડકરજીનું પ્રદાન.
બાબાસાહેબ ડૉ.બી.આર.આંબેડકર ચેર-સેન્ટર દ્વારા આયોજિત રાજ્યકક્ષા નિબંધસ્પર્ધામાં વિજેતા. ૦૬/૧૨/૨૦૧૯
(૧)       પ્રાથમિક : ડૉ. આંબેડકરજીના જીવનનાં પ્રેરક પ્રસંગો.
૧.       કુશલ મિતેષભાઈ રાડીયા
૨.       પરમાર જૂહી
૩.       ભાંડાલીયા સુનીલ જુવાનસિંહ
૪.       કાવ્યા પંકજકુમાર વલવાઈ
૫.       બાંભણીયા પ્રિન્સી ભગવાનભાઈ
(૨)      માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક : શિક્ષણ થકી પરિવર્તન-ડૉ.આંબેડકર
૧.       મારૂણીયા રાહુલ જેન્તીભાઈ
૨.       સોલંકી નિરાલી રાકેશભાઈ
૩.       બાંભણીયા વિશાલ ભગવાનભાઈ
૪.       વાઘેલા કાર્તિક કિરીટભાઈ
૫.       પઠાણ તમન્ના પરવેઝખાન
(૩)  કૉલેજ કક્ષા : સામતામૂલક સમાજ સંરચનામાં ડૉ.આંબેડકરજીનું પ્રદાન.
૧.     અંજુબેન વિષ્ણુભાઈ ચૌધરી
૨.     પ્રતિક ઘનશ્યામભાઈ મહેતા
૩.     કરણ વિમલભાઈ જાની
૪.     આરતી આઈદાનભાઈ વિરડા
૫.     દામિની ડી.પટેલ