છઠઠી :  રાજ્યકક્ષાની ત્રિસ્તરીય નિબંધલેખન સ્પર્ધા  
રાજ્યકક્ષા નિબંધ સ્પર્ધાની તારીખ : ૦૬/૧૨/૨૦૨૨
નિબંધ સ્પર્ધાનું સ્થળ :  કન્વેશન બિલ્ડીંગ, સંસ્કૃત ભવનની બાજુમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ, રાજકોટ.
નિબંધ સ્પર્ધાનો સમય : ૧૦ : ૦૦ થી ૧૧: ૩૦
નિબંધની કક્ષા, વિષયો 
(૧) ઉચ્પ્રાથમિક :   ભીમરાવ આંબેડકરના શૈશવનાં સ્મરણો
(૨) માધ્યમિક-ઉચ્ચ.માધ્યમિક : ડૉ. આંબેડકરની શૈક્ષણિક યાત્રાનાં સોપાન
(3) મહાશાળા : માનવવાદના પ્રેરણાપૂંજૂ : ડૉ. આંબેડકરજી
બાબાસાહેબ ડૉ.બી.આર.આંબેડકર ચેર-સેન્ટર દ્વારા આયોજિત રાજ્યકક્ષા નિબંધસ્પર્ધામાં વિજેતા.
(૧)      પ્રાથમિક : ભીમરાવ આંબેડકરના શૈશવનાં સ્મરણો
1       HARSHITABEN  DIPAKBHAI  LAKUM
2       MARGI  JITENDRBHAI  DOBARIYA
3       NIKITA ARVINBHAI CHUDASHMA
4       KRISHNA PARSHOTAMBHAI BHARDA
5       NEHA JENTIBHAI KATARIYA
(૨)      માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક : ડૉ. આંબેડકરની શૈક્ષણિક યાત્રાનાં સોપાન
1       CHAVDA DRASHTI VINUBHAI
2       SONIYA BACHANBHAI RAJPUT
3       PRTIKHA JAGDISHBHAI BHILVAL
4       DODIYA KOMA`L SURESHBHAI
5       PRUTHAVI HITSHBHAI VAGHELA
(૩)  કૉલેજ કક્ષા :  માનવવાદના પ્રેરણાપૂંજૂ : ડૉ. આંબેડકરજી
1       KANSAGRA FLORA SURYAKANTBHAI
2       DHOLAKIYA DHAVAL BHALCHANDRA
3       VISHAL HASMUKHBHAI RAJYGURU
4       DASHRATH KARSHANBHAI MOKASHNA
5       VARSHA VINDOBHAI AATHU