પ્રથમ :   સ્પેશીયલ  ફેલોશીપ એવોર્ડ-૨૦૧૮-૧૯, તા. ૦૮/૦૧/૨૦૧૯
        બાબાસાહેબ બી.આર. આંબેડકર ચેર-સેન્ટરની સલાહકાર સમિતિ દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯ચેર-સેન્ટરની માર્ગદર્શિકા અનુસાર  M.PhiL.Ph.D સ્પેશીયલ સંશોધન એવોર્ડની જાહેરાત- ૨૦૧૮-૧૯ ચેર-સેન્ટર દ્વારા જાહેરાત ચેર-સેન્ટર વેબ-સાઈટ અને સોયશ્ય મીડિયા તેમજ પરિપત્ર દ્વારા દરેક ભવનના અધ્યક્ષશ્રીઓને જાણ અર્થે નોટીસ બોર્ડ પર જાહેરાત મુકવામાં આવી અને જેના અનુસંધાને આવેલ અરજીઓના આધારે તા.૦૮/૦૧/૨૦૧૯ના રોજ ઈન્ટરવ્યૂ સમિતિ દ્વારા ઈન્ટરવ્યૂમાં પસંદગી પામેલ વિદ્યાર્થીઓની યાદી.
૧.    સંશોધકનું નામ   : સાસકિયા જયસુખ જી.
          સંશોધનનો વિષય   : ભીમામ્બેડકરશતકમ્ : એક અધ્યયન
૨.    સંશોધકનું નામ   : ટોપીયા પૂજા આર.     
          સંશોધનનો વિષય : સામાજિક અને રાજકીય ચળવળમાં ડૉ.બાબાસાહેબ આંબેડકરની ભૂમિકા - એક સમાજશાસ્ત્રીય અભ્યાસ
૩.    સંશોધકનું નામ   : વાઘેલા શામજી યુ.
          સંશોધનનો વિષય  : ભારતીય બંધારણમાં શિક્ષણ અંગેનું ચિંતન: એક સમાજશાસ્ત્રીય અભ્યાસ
૪.    સંશોધકનું નામ   : પટોળિયા પિનલ આર.
          સંશોધનનો વિષય   : પછાત સમાજના ઉત્થાન માટે ડૉ.આંબેડકર અને ગાંધીજીનું પ્રદાન
૫.    સંશોધકનું નામ  : લાઠીયા અંકિતા એસ.
          સંશોધનનો વિષય  : સ્ત્રી સ્વાતંત્રય સેનાની ડૉ.આંબેડકર
૬.     સંશોધકનું નામ   : આહીર જાગૃતિ આર.
          સંશોધનનો વિષય  : સામાજિક ગતિશીલતાના સંદર્ભમાં બૌદ્ધધર્મ અને ડૉ.આંબેડકર
૭.     સંશોધકનું નામ   : વસરા હેમંત એ.
          સંશોધનનો વિષય   : જયોતિબા ફૂલે અને ડૉ.આંબેડકર
૮.     સંશોધકનું નામ  : ચાવડા પૂજા આર.
          સંશોધનનો વિષય  : ડૉ.બી.આર.આંબેડકરના રાજનૈતિક ચિંતનની સાંપ્રત સમયમાં પ્રસ્તુતતા એક અભ્યાસ
૯.     સંશોધકનું નામ   : વોરા ગીતાબેન ટી.
          સંશોધનનો વિષય  : ડૉ.બાબાસાહેબ આંબેડકરના વિચારોથી 'ચમાર' સમાજમાં આવેલ પરિવર્તન એક અભ્યાસ (રાજકોટ  શહેરના વોર્ડ-૧૩)
૧૦.   સંશોધકનું નામ   : પરમાર ઉષા પી.
          સંશોધનનો વિષય   : ડૉ.આંબેડકર એક સમાજ સુધારક તરીકે