મેઘાણી વંદના કાર્યક્રમ યોજાયો
ગુજરાતી ભાષા સાહિત્ય ભવન અને ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે તા.૧૨/૦૮/૨૦૨૧ ના રોજ આઝાદી કા અમૃત મહોત્સવ અને મેઘાણી વંદનાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓએ મેઘાણી વિશે વક્તવ્ય આપ્યું હતું.
Published by: Department of Gujarati
12-08-2021
© 2026 Saurashtra University-Rajkot. All Rights Reserved