SAVTRA UMASHANAKAR-21.7.2023

ઉમાશંકર જોશીની જન્મજયંતી નિમિત્તે કાર્યક્રમ યોજાયો

 

                ગુજરાત સાહિત્ય અકાદમી,ગાંધીનગર અને ગુજરાતી ભાષા સાહિત્ય ભવનના સંયુક્ત ઉપક્રમે તા.૨૧/૦૭/૨૦૨૩ના રોજ કવિશ્રી ઉમાશંકર જોશીની 112મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તેસર્વત્ર ઉમાશંકરકાર્યક્રમનું આયોજન થયું હતું. કાર્યક્રમમાં બે મુખ્ય વક્તાઓ અનુક્રમે જલંત છાયા અને શૈલેષ ટેવાણીએઉમાશંકરની કવિતાઅનેઉમાશંકરના એકાંકીઓવિશે વ્યાખ્યાન આપ્યું હતું. ઉપરાંત કાર્યક્રમમાં એમ. .ના વિદ્યાર્થીઓએ  પણ જુદા જુદા વિષયો પર વક્તવ્યો આપ્યા હતા.


Published by: Department of Gujarati

21-07-2023